ગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી પૂર્વમાં 5 કિલોમિટરના અંતરે આવેલો છે. (અમદાવાદથી દક્ષિણ પશ્ચિમ દિશામાં) દરિયાઇ સપાટીથી 1118 મીટર ઉંચાઇ ધરાવતા આ ગરવા ગઢ ગિરનાર પર અહીં સરેરાશ વરસે 775 મિલિમિટરનો વરસાદ થતો હોય છે. ગિરનારનું…
શ્રી સિદ્ધાચલની ભાવયાત્રા આપણે ભાવથી એકાગ્ર ચિત્તે શ્રી શત્રુંજયની યાત્રા કરીએ. અરિહંત સ્વરૂપને ઓળખી એનાથી ભાવિત બની એના રૂપમ ખોવાઈ જવાનો તદરૂપ બનાવાનો અવસર શત્રુંજય ગિરિરાજની યાત્રાના માધ્યમથી મળે છે. તેથી આપણે બીજું બધું ભૂલી…
Samayik is one of the most important ritual practice of Jainism during which we try to come closer to our soul. During samayik, we sit down in one place for forty-eight minutes isolating ourselves from…

