નવપદથી ભગવાન મને એવી શક્તિ આપજો ✳ પ્રથમ પદ “નમો અરિહંતાણં..” ના સ્મરણ સાથે અરિહંત પરમાત્માને નમસ્કાર કરી ભાવવંદન સાથે પ્રાર્થના કરવાની કે.. ક્યારે અમે વિતરાગ દશાને પ્રગટ કરીએ.. રાગ-દ્વેષથી મુક્ત અરિહંતતાને પ્રાપ્ત કરીએ! …
આરાધના અને પ્રભાવ 1. નવકાર મહામંત્ર એ ચૌદ પૂર્વનો સાર છે, અચિંત્ય, ચિંતામણિ છે, દુનિયાની અકસીર ઔષધિ છે અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ મહામંત્ર છે. 2. નવકાર મહામંત્ર એ એક શાશ્વત સૂત્ર છે. દરેક ગણધર ભગવંતો…
નવકાર મહિમાનો નહિ પાર હેમચંદ્રસૂરિજી મહારાજે ઉપદેશ માળા અપરનામ પુષ્પમાલામાં કહ્યું છે કે નવકાર દુઃખને હરે છે. આ લોક અને પરલોકના સઘળા સુખોનું મૂળ નવકાર છે. શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પંચપરમેષ્ઠિ ગીતામાં કહ્યું છે. આ જગતમાં…
“મંત્ર” વિશ્વના ઉત્તમ મહાપુરુષોએ, સંતો, ભક્તો અને સાહિત્યકારોએ આ ધરતી પરની જીવંતસૃષ્ટિમાં માનવીને સર્વોત્તમ સ્થાન આપ્યું છે. આ વસુંધરા પરનું માનવીનું આગમન ફોગટ ફેરાજ બની રહે, એ માટે પણ લોકકલ્યાણના આરાધકોએ ભિન્ન ભિન્ન્ પ્રકારના માર્ગો…
નવકારના મુખ્ય ૯ પદ છે. સંપદા ૮ છે. કુલ અક્ષર ૬૮, ગુરૂ અક્ષર ૭ અને લઘુ અક્ષર ૬૧ છે. જોડાક્ષર ગુરૂ અક્ષર ગણાય અને બાકીના લઘુ અક્ષર ગણાય. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાન. પદ …
Q- મંત્રના અક્ષર કેટલા? A-૬૮ Q- મંત્રથી સંક્ષિપ્ત સૂત્ર કયું? A- નમોડ્હર્ત Q- મંત્રમાં અનુસ્વાર કેટલા? A- ૧૩ Q- મંત્રથી સંક્ષિપ્ત મંત્ર કયો? A- ૐ Q- મંત્રમાં પદ કેટલા? A- ૯ Q- મંત્રનું સુપ્રસિદ્ધ સ્તવન…
અડસઠ તીર્થ યાત્રા પદ-૧ નમો અરિહંતાણં ________________________________________ ૧. ન : શ્રી નગપુરા તીર્થ (મ.પ્ર) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ઉપસર્ગ હર પ્રભુ પાર્શ્વનું સુંદર જિનાલય મનહરુ, નગપુરા છે આ ગામ જ્યાં છે દર્શનીય દુઃખહરુ. હો અભ્યુદય આ…
નમસ્કાર મહામંત્ર એ ગુણપ્રધાન મંત્ર છે, એમાં વ્યક્તિપૂજા નથી પણ ગુણની ઉપાસના છે. ગુણની ઉપાસના છે. ગુણની આરાધના છે. જેથી કરીને એ સઘળા ગુણો તેની ઉપાસના કરનારમાં પ્રગટ થાય.
The Jain sadhus, on account of the mode of their life, are unique among all the monks
Siddhas are liberated souls. They have reached the highest state, salvation, and have attained Moksha.

