
Samayik is one of the most important ritual practice of Jainism during which we try to come closer to our soul. During samayik, we sit down in one place for forty-eight minutes isolating ourselves from…

🎊આનંદ ભયો🎊 જાતે ગુલાલ ઉડાડવાનું મન થાય છે સોફા ઉપર કૂદવાનું મન થાય છે ઘર માટે ચા બનાવવાનું મન થાય છે આજે સૌ સાથે ભેટવાનું મન થાય છે પાણીનું પૂર હેત લઈ ને આવ્યો છે…

અન્ય સર્વમન્ત્રો અશાશ્વત છે. જ્યારે શ્રી નવકાર મહામંત્ર શાશ્વત છે. દ્વાદશાંઆખી મંત્રમય છે. પરંતુ તેની શબ્દરચના પ્રત્યેક શાસનમાં ભિન્ન ભિન્ન હોય છે. જ્યારે શ્રી નવકારની શબ્દરચના પણ શાશ્વત છે તેના અર્થો પરમાર્થો પણ સદાકાલ એકસરખા…

Jain philosophy can be described in various ways, but the most acceptable tradition is to describe it in terms of Nav Tattvas or nine fundamentals. They are: Jiva (soul): All living beings are called Jivas.…

સમરો મંત્ર ભલો નવકાર,એ છે ચૌદ પૂરવનો સાર સમરો મંત્ર ભલો નવકાર,એ છે ચૌદ પૂરવનો સાર એના મહિમાનો નહિ પાર, એના અર્થ અનંત ઉદાર સમરો મંત્ર ભલો નવકાર… Samaro Mantra Bhalo Navkar, Ye Chhe Chaud…

આરાધના અને પ્રભાવ 1. નવકાર મહામંત્ર એ ચૌદ પૂર્વનો સાર છે, અચિંત્ય, ચિંતામણિ છે, દુનિયાની અકસીર ઔષધિ છે અને વિશ્વનો સર્વશ્રેષ્ઠ મહામંત્ર છે. 2. નવકાર મહામંત્ર એ એક શાશ્વત સૂત્ર છે. દરેક ગણધર ભગવંતો…

નવકાર મહિમાનો નહિ પાર હેમચંદ્રસૂરિજી મહારાજે ઉપદેશ માળા અપરનામ પુષ્પમાલામાં કહ્યું છે કે નવકાર દુઃખને હરે છે. આ લોક અને પરલોકના સઘળા સુખોનું મૂળ નવકાર છે. શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પંચપરમેષ્ઠિ ગીતામાં કહ્યું છે. આ જગતમાં…

“મંત્ર” વિશ્વના ઉત્તમ મહાપુરુષોએ, સંતો, ભક્તો અને સાહિત્યકારોએ આ ધરતી પરની જીવંતસૃષ્ટિમાં માનવીને સર્વોત્તમ સ્થાન આપ્યું છે. આ વસુંધરા પરનું માનવીનું આગમન ફોગટ ફેરાજ બની રહે, એ માટે પણ લોકકલ્યાણના આરાધકોએ ભિન્ન ભિન્ન્ પ્રકારના માર્ગો…

નવકારના મુખ્ય ૯ પદ છે. સંપદા ૮ છે. કુલ અક્ષર ૬૮, ગુરૂ અક્ષર ૭ અને લઘુ અક્ષર ૬૧ છે. જોડાક્ષર ગુરૂ અક્ષર ગણાય અને બાકીના લઘુ અક્ષર ગણાય. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાન. પદ …

પોતાને કોઈ નમાવી ન શકે, હરાવી ન શકે તેવુ માનનાર વ્યક્તિ ના અંત માટે એક બિલાડી નિમિત્ત બની. મહાન યોદ્ધો ચંગીઝખાન જેનો સમય ઇ. સ. 1162 થી 1227 સુધીનો. તે અણનમ વિજેતા અને કાબેલ વ્યૂહ રચનાકાર…