Q- મંત્રના અક્ષર કેટલા?
A-
૬૮

Q- મંત્રથી સંક્ષિપ્ત સૂત્ર કયું?
A-
નમોડ્‌હર્ત

Q- મંત્રમાં અનુસ્વાર કેટલા?
A-
૧૩

Q- મંત્રથી સંક્ષિપ્ત મંત્ર કયો?
A-

Q- મંત્રમાં પદ કેટલા?
A-

Q- મંત્રનું સુપ્રસિદ્ધ સ્તવન કયું?
A-
સમરોમંત્ર

Q- મંત્રમાં સંપદા કેટલી?
A-

Q- મંત્રનું સંસ્કૃતમાં સ્તોત્ર કયું?
A-
પર

Q- મંત્રમાં સ્વર કેટલા?
A-

Q- મંત્ર સાથે સંકળાયેલા પૂજન કયું?
A-
સિદ્ધચક્ર

Q- મંત્રમાં વ્યંજન કેટલા?
A-
૬૨

Q- મંત્ર સાથે સંકળાયેલ પૂજા કઈ?
A-
નવપદ

Q- મંત્રમાં ગુરુ અક્ષર કેટલા?
A-

Q- મંત્ર કોણ સાંભળી શકે?
A-
સંજ્ઞી પંચે.

Q- મંત્રમાં લઘુ અક્ષર કેટલા?
A-
૬૧

Q-મંત્ર કોણ બોલી શકે?
A-
બેઈન્દ્રિય જીવ

Q- મંત્રમાં કેટલા પૂર્વનો સાર?
A-
૧૪

Q- મંત્ર સાંભળી કયા તિર્યંચ તર્યા?
A-
સર્પસમડી

Q- મંત્રમાં કોને નમસ્કાર કરાયો છે?
A-

Q- મંત્ર સાંભળી કયો બાળક તરી ગયો?
A-
અમરકુમાર

Q- મંત્રમાં પાંચ પરમેષ્ઠિના ગુણ કેટલા?
A-
૧૦૮

Q- મંત્ર વારંવાર કોણ સ્મરણ કરતી?
A-
શ્રીમતી

Q- એક અક્ષરના સ્મણથી કેટલા પાપ નાશ પામે?
A-
સાગ

Q- લાલ રંગ જોઈ કયું પદ યાદ આવે?
A-
સિદ્ધ

Q- સિદ્ધ પરમાત્મા ક્યાં છે?
A-
મોક્ષમાં

Q- પીળો રંગ જોઈ કયું પદ યાદ આવે?
A-
આચાર્ય

Q- એક પદના સ્મરણથી કેટલા પાપ નાશ પામે?
A-
૫૦ સાગ.

Q- સિદ્ધચક્રના આરાધક કોણ?
A-
શ્રીપાળમયણા

Q- સંપૂર્ણ મંત્રના સ્મરણથી કેટલા પાપ નાશ પામે?
A-
૫૦૦ સાગ

Q- નીલો રંગ જોઈ કયું પદ યાદ આવે?
A-
ઉપાધ્યાય

Q- મંત્ર કેટલી નિધિ પ્રગટાવે?
A-
નવ

Q- નવકારવાળીના મણકા કેટલા?
A-
૧૦૮

Q- કાળો રંગ જોઈ કયું પદ યાદ આવે?
A-
મુનિ

Q- મંત્ર કેટલા તીર્થનો સાર કહેવાય?
A-
૬૮

Q- સફેદ રંગ જોઈ કયું પદ યાદ આવે?
A-
અરિહંત

Q- મંત્ર સ્મરણ કેટલા શ્વાસોશ્વાસે થાય?
A-

Q- મંત્રનો જાપ કરવાનું સાધન કયું?
A-
નવકારવાળી

Q- મંત્રમાં દેવ કેટલા છે?
A-

Q- મંત્રનો જાપ કરવાનું પુસ્તક કયું?
A-
અણાનુપૂર્વી

Q- મંત્રમાં ગુરુ કેટલા છે?
A-

Q- મંત્રનો જાપ હાથ ઉપર કેવી રીતે થાય?
A-
શંખાવર્ત નંદાવર્ત

Q- કેટલા મંત્રનો જાપ તીર્થંકર નામકર્મ બંધાવે?
A-
લાખ

Q- મંત્રની રચના કોણે કરી?
A-
શાશ્વત છે

Q- મંત્ર કેટલી સિદ્ધિ દાતાર છે?
A-
આઠ

Q- કેટલા મંત્રનો જાપ નરકથી બચાવે?
A-
લાખ

Q- મંત્રની આરાધના કેવી રીતે થાય?
A-
એકાસણાથી

Q- મંત્રનું ધ્યાન કેટલા પલ્યોપમનું દેવાયું બંધાવે?
A-
૨૮૮૭૧૧/૫૯

Q- સિદ્ધચક્રની આરાધના કેવી રીતે થાય?
A-
આયંબિલથી

Q- નવપદના વધુમાં વધુ ગુણ કેટલા?
A-
૩૪૬

Q- મંત્રનું સ્મરણ કરી કઈ વસ્તુ સ્થપાય?
A-
સ્થાપનાજી

Q- નવપદના ઓછામાં ઓછા ગુણ કેટલા?
A-
૨૩૮

Q- મંત્રનું સ્મરણ કરી કઈ પ્રતિજ્ઞા લેવાય?
A-
સામાયિક

Q- ૧૪ પૂર્વ લખવા કેટલા હાથી પ્રમાણ શાહી જોઈએ?
A-
૧૬૩૮૩

Q- મંત્ર કયા યંત્ર સાથે સંકલિત છે?
A-
સિદ્ધચક્ર

Q- સંવત્સરીએ કેટલા નવકારનો કાઉ. થાય?
A-
૧૬૦

Q- મંત્રનું સ્મરણ ક્યારે થાય?
A-
ગમે ત્યારે.

 

Arcu felis suspendisse est curabitur ligula, nulla nulla ut pede placerat lacus magna, id nihil, arcu adipiscing habitasse. Nam lacinia, nullam eget justo quis consequat. Purus quis, nullam vitae.
Morgan King

Office Hours

Monday to Friday
10am - 5pm

Saturday to Sunday
11am - 4pm


Subscribe to WhatsApp Group

Contact Us

69 Dorchester Way | Kenton
Harrow | Middlesex
HA3 9RD
United Kingdom

07904744687
info@navkarsadhana.com

Navkar Sadhana© 2024. All Rights Reserved. Website Design & Development: Mukesh Kapashi