પંચ પરમેષ્ઠિની વંદના ત્યારે પૂર્ણતા પામે છે, જ્યારે દરેક પદ સાથે વર્ણસ્મરણ, ગુણસ્મરણ, ઋણસ્મરણ, ભાવસ્મરણ અને ધ્યાનસ્મરણ પૂર્વક નમસ્કાર કરવામાં આવે. આવી વંદના મનને માત્ર પવિત્ર જ નથી કરતી, પરંતુ આંતરિક શાંતિ, આત્મિક ઉન્નતિ અને…
રંગીલા રાજસ્થાનની ધરતીનું રળિયામણુ તીર્થધામ રાણકપુર ઉત્કૃષ્ટ કલા અને સૌંદર્યથી વિભૂષિત એવું રાણકપુર તીર્થ રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાન ભારતનાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય છે. રાજસ્થાનનો અર્થ છે ‘રાજાઓનું કે રાજપુતોનું પોતાનું વતન’. રાજસ્થાનનો ઇતિહાસ શૌર્ય,…
ગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી પૂર્વમાં 5 કિલોમિટરના અંતરે આવેલો છે. (અમદાવાદથી દક્ષિણ પશ્ચિમ દિશામાં) દરિયાઇ સપાટીથી 1118 મીટર ઉંચાઇ ધરાવતા આ ગરવા ગઢ ગિરનાર પર અહીં સરેરાશ વરસે 775 મિલિમિટરનો વરસાદ થતો હોય છે. ગિરનારનું…
શ્રી સિદ્ધાચલની ભાવયાત્રા આપણે ભાવથી એકાગ્ર ચિત્તે શ્રી શત્રુંજયની યાત્રા કરીએ. અરિહંત સ્વરૂપને ઓળખી એનાથી ભાવિત બની એના રૂપમ ખોવાઈ જવાનો તદરૂપ બનાવાનો અવસર શત્રુંજય ગિરિરાજની યાત્રાના માધ્યમથી મળે છે. તેથી આપણે બીજું બધું ભૂલી…
ક્ષત્રિય તીર્થંકર ભગવાન મહાવીર અને એમના ૧૧ બ્રાહ્મણ ગણધર જૈન પરંપરાની શાન….. ભગવાન મહાવીરના શિષ્યોની પરંપરામાં અગિયાર ગણધરનું વર્ણન છે. ગણધર એટલે મુખ્ય શિષ્ય જે અન્ય શિષ્ય સમૂહના મુખ્યા હોય છે.જાણો તેની વિશેષ વિગતો જૈન…
✨✨✨✨✨ સિદ્ધાંતકોષ મુજબ: આઠ દિક્કુમારી દેવીઓ નંદનવનમાં આવેલ આઠ કૂટો પર વસે છે – સુમેધા, મેઘમાલિની, તોયંધરા, વિચિત્રા, મણિમાલિની (પુષ્પમાલા), આનંદિતા, મેઘંકરી. 🟣 દિક્કુમારી દેવીઓ રૂચક પર્વતના કૂટો પર નિવાસ કરે છે, અને તેઓ ભગવાનના…
🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢 ⭕ જેના હૈયે શ્રી નવકાર.. તેને કરશે શું સંસાર.. ⭕ 🔴🟢🟡🔵🔴🟢🟡🔵🔴🟢 ભાગ 1. 💢 શું છે નવકારમાં…..💢 ✴️ દુર્ગતિનાશક – સદ્દગતિ પ્રાપક✴️ 💢 નમસ્કાર મંત્રનો મહિમા 💢 કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમકાલીન આચાર્ય શ્રી જયશેખરસૂરિ…
॥ ૧૪ ગુણસ્થાનક ॥ ૧૪ ગુણસ્થાનક એટલે જીવ નો વિકાસ ઉપશમ શ્રેણી કરનાર જીવ ઉપશમ ય ક્ષાયિક સમકિતી હોય છે જયારે ક્ષપકશ્રેણી કરનાર જીવ ક્ષાયિક સમકિતી જ હોય છે ઉપશમ શ્રેણી કરનાર ૮-૯-૧૦ માં ગુણસ્થાનકે…
પાંચમાં આરામાં પ્રગટ થનારા પાંત્રીસ બોલ (1) શહેરો ગામડા જેવા થશે. (2) ગામડા સ્મશાન જેવા થશે. (3) સુખીજન નિર્લજ્જ બનશે. (4) કુળવાન નારી વેશ્યા જેવી બનશે. (5) સાધુઓ કષાયવંત થશે. (6) રાજા યમદંડ જેવા થશે.…
ચક્રો શું છે? ચક્રો આપણા શરીરમાં ઊર્જાના કેન્દ્રો છે. તેઓ કરોડરજ્જુના પાયાથી માથાના તાજ સુધી વિસ્તરે છે. પ્લેક્સસ શબ્દનો અર્થ સંસ્કૃત ભાષામાં “ચક્ર” થાય છે. ચક્રો ચેતાઓના નેટવર્કના કેન્દ્રમાં સ્થિત છે જેને પ્લેક્સસ કહેવાય છે.…

