
॥ ૧૪ ગુણસ્થાનક ॥ ૧૪ ગુણસ્થાનક એટલે જીવ નો વિકાસ ઉપશમ શ્રેણી કરનાર જીવ ઉપશમ ય ક્ષાયિક સમકિતી હોય છે જયારે ક્ષપકશ્રેણી કરનાર જીવ ક્ષાયિક સમકિતી જ હોય છે ઉપશમ શ્રેણી કરનાર ૮-૯-૧૦ માં ગુણસ્થાનકે…

પાંચમાં આરામાં પ્રગટ થનારા પાંત્રીસ બોલ (1) શહેરો ગામડા જેવા થશે. (2) ગામડા સ્મશાન જેવા થશે. (3) સુખીજન નિર્લજ્જ બનશે. (4) કુળવાન નારી વેશ્યા જેવી બનશે. (5) સાધુઓ કષાયવંત થશે. (6) રાજા યમદંડ જેવા થશે.…

ચક્રો શું છે? ચક્રો આપણા શરીરમાં ઊર્જાના કેન્દ્રો છે. તેઓ કરોડરજ્જુના પાયાથી માથાના તાજ સુધી વિસ્તરે છે. પ્લેક્સસ શબ્દનો અર્થ સંસ્કૃત ભાષામાં “ચક્ર” થાય છે. ચક્રો ચેતાઓના નેટવર્કના કેન્દ્રમાં સ્થિત છે જેને પ્લેક્સસ કહેવાય છે.…
જૈન ધર્મની ક્ષમાપના એક સાઇકોથેરપી પણ છે મિચ્છા મિ દુક્કડં નામનો મહામંત્ર : અમેરિકામાં રેડિકલ ફરગીવનેસની ક્લિનિકો તમારી આંખો બંધ કરો અને એ વ્યક્તિને યાદ કરો જેણે તમને બહુ હેરાન કર્યા છે. આ વ્યક્તિનો ગુનો…
“રત્નાકર પચ્ચીસી” ની રચના કેવી રીતે થઈ ? એક બોધદાયક કથા … શ્રી રત્નાકરસૂરિ વિદ્વત્તાને વરેલા, પ્રખર વ્યાખ્યાતા, અત્યંતજ્ઞાની સંત હતા……. એમનાં ઉત્કૃષ્ટ કોટિનાં ત્યાગ અને તપ હતાં…. એમની વાણીમાં ઓજસ્ હતું…. પ્રવચન આપતા ત્યારે…

🌼 આઠ પ્રકારના કર્મ વિષે સંક્ષિપ્તમાં માહિતી નીચે મુજબ …🌼 કર્મ ના મુખ્ય બે ભેદ છે. ઘાતીકર્મ અને અઘાતી કર્મ. જે કર્મ આત્માના મૂળ ગુણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ પર પ્રભાવ પાથરે…

|| કલ્પસૂત્ર || કલ્પસુત્ર એટલે શું ? કલ્પસુત્ર એ જૈન ધર્મનો મહત્વનો ગ્રંથ ગણાય છે, એ જૈનધર્મના આગમોનો સાર નથી, તેમ છતાં એ આગમગ્રંથ જેટલો મહિમા પામ્યો છે. પર્યુષણ પર્વ દરમિયાન સાધુ-ભગવંતો એનું વાચન કરતા…

🎋જૈન ધર્મમાં એકની વિશેષતા…. ➖➖➖➖➖➖➖➖➖➖ 🌹આત્મા એક છે. 🌹ધર્માસ્તિકાય વિગેરે છ દ્રવ્યમય લોક એક છે. 🌹એક મિનિટમાં શ્વાસોશ્વાસ કેટલા ? બેઠા બાર, ચાલતાં અઢાર, દોડતાં અઢાર, શયન કરતાં ત્રીશ, વિષય સેવન કરતાં ચોસઠ. …

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ગણપતિ દેવને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે. કોઇ અગમ્ય કારણોસર વિશ્વભરમાં અન્ય કોઇ દેવી દેવતા પ્રચલિત નહી હોય તેટલા ગણેશ છે, દુનિયાનાં…

🎋 જ્ઞાન પંચમીનું રહસ્ય…. ➖➖➖➖➖➖➖➖➖ જ્ઞાનપંચમીનો પવિત્ર દિવસ…નૂતન વર્ષના મંગલમય પ્રારંભનું આ પહેલું પર્વ સૂચવે છે કે… શરીરના તમામ અવયવોથી શરીર સંપૂર્ણ હોય પણ જો આંખ ન હોય તો માણસ જ્યાં ત્યાં લથડીયા કે ઠોકરો…